Close

દેવેન્દ્ર પટેલના સંદેશ સમાચારમાં પ્રકાશિત લેખો
પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

તા. ૨૦મી માર્ચના રોજ `ઈન્ટરનેશનલ હેપિનેસ ડે' છે. પૃથ્વી પરના તમામ માનવીઓને સુખની શોધ ...

Thursday, March 13, 2025Read More...


યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે, ...

Thursday, March 6, 2025Read More...


અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા દિવસો પૂર્વે ૮૩ વર્ષની વયે ...

Read More...


એક સ્વરૂપવાન નારી રાત્રે  ભદ્રના દરવાજે આવ્યા અને…

એક સ્વરૂપવાન નારી રાત્રે ભદ્રના દરવાજે આવ્યા અને…

અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતા છે. ૬૧૪ વર્ષ બાદ ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રા કાઢવામાં ...

Wednesday, March 5, 2025Read More...


કબરમાં પોઢી ગયેલી જૂલીને ફરીથી પેદા કરવામાં આવી

કબરમાં પોઢી ગયેલી જૂલીને ફરીથી પેદા કરવામાં આવી

જૂલી. અમેરિકન માતા-પિતાની કૂખે જન્મેલી દીકરી. એના પિતાનું નામ હાવર્ડ ગાર્બર અને માતાનું નામ જીન ...

Read More...


ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

તા.૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન છે.  ભારત વર્ષમાં અનેક ભાષાઓ છે. દરેક ભાષાની અલગ અલગ મહેંક ...

Tuesday, February 25, 2025Read More...


ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

અનુસંધાન-લીડર પેજ૧૮-૦૨-૨૫ માતૃભાષા દિન ઃ ગામેતરું, રાંઢવું, અલાંણી, બલૈયાં,  વરત જેવા શબ્દો ભૂલાઈ રહ્યા છે ગુજરાતી ...

Read More...


રાની ! આજથી તું એકલી નથી હું તારી સાથે જ છું તેમ સમજ

રાની ! આજથી તું એકલી નથી હું તારી સાથે જ છું તેમ સમજ

રાનીની જિંદગીની એક આગવી કહાણી છે. એનું લગ્ન એવી વયે થઈ ગયું હતું કે જ્યારે ...

Saturday, February 22, 2025Read More...


હિન્દી ફિલ્મ જગતના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતી દેવી

હિન્દી ફિલ્મ જગતના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતી દેવી

કહેવાય છે કે હિન્દી ફિલ્મો દ્વારા જ હિન્દી ભાષાનો સૌથી વધુ પ્રચાર થયો છે. ...

Read More...


ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી.’

ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી.’

તા. ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન તરીકે મનાવવામાં આવે છે. આજે બલરાજ સાહની અને કવિવર રવિન્દ્રનાથ ...

Thursday, February 13, 2025Read More...


હે કૃષ્ણ, હું અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ’

હે કૃષ્ણ, હું અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ’

તા. ૧૪મી ફેબ્રુઆરીએ `વેલેન્ટાઈન ડે' છે. વેલેન્ટાઈન પ્રેમનો દિવસ છે. વેલેન્ટાઈન તો આજના સમયે ઉત્સવ ...

Thursday, February 6, 2025Read More...


નરેન્દ્રમોદી @25 PM નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં  પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવ્યા

નરેન્દ્રમોદી @25 PM નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સફળ શાસક તરીકે ૨૫ વર્ષ થયાં. પહેલા ગુજરાતના અને ...

Wednesday, February 5, 2025Read More...


મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

નિલય અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. એની બાજુના જ મકાનમાં વલસાડનું એક  ...

Read More...


‘ક્ષીપ્રા, તું  બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

‘ક્ષીપ્રા, તું બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

  ક્ષીપ્રા આમ તો નદીનું નામ છે પરંતુ અહીં એક સ્ત્રીની વાત છે ક્ષીપ્રા ઉત્તર ગુજરાતના ...

Friday, January 31, 2025Read More...


સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

અભિનેત્રી શ્રાીદેવીનું અચાનક અવસાન થઈ ગયું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અગત્યનું નથી, ...

Friday, January 17, 2025Read More...


રેડ રોઝ | Comments Off on પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

તા. ૨૦મી માર્ચના રોજ `ઈન્ટરનેશનલ હેપિનેસ ડે’ છે. પૃથ્વી પરના તમામ માનવીઓને સુખની શોધ હોય છે. કોઈને ધનમાં સુખ દેખાય છે, કોઈને પુત્ર-પુત્રીઓમાં સુખ દેખાય છે, કોઈને સત્તામાં સુખ દેખાય છે, કોઈને રૂપમાં સુખ દેખાય છે, કોઈને સરમુખત્યાર થવામાં સુખ દેખાય છે તો કોઈને કદીયે મૃત્યુ ન આવે તેવા અમરત્વમાં સુખ દેખાય છે. તો ચાલો […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં આજે વર્ષો પહેલાં યુગાન્ડના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાં વસતા ભારતીયો અને વિદેશીઓને હાંકી કાઢવા જે ક્રૂરતા કરી છે તેની પર દૃષ્ટિપાત કરીએ.  ઈદી અમીન ક્રૂર અને પાશવી સરમુખત્યાર હતો. યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓ બ્રિટિશ સબ્જેક્ટ હોવાથી યુગાન્ડામાંથી હકાલપટ્ટીનો […]

Read more...

કભી કભી | Comments Off on અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા દિવસો પૂર્વે ૮૩ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. નલિની જયવંત લાંબા સમયથી મુંબઈના ચેમ્બૂર વિસ્તારના એક નાનકડા બંગલામાં એકાકી જીવન ગાળતાં હતાં. પાછલાં કેટલાંયે વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલાં નલિનીની દરકાર ભાગ્યે જ કોઈ કરતું હતું. તેઓ બીમાર  હતાં અને તેમની ગંભીર પરિસ્થિતિ જોઈ પડોશીઓએ મ્યુનિસિપલ […]

Read more...