આખરે સારું જ થયું. ભારતના લશ્કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર પાકિસ્તાન પર એર ...
Monday, May 12, 2025Read More...
રોમા લંડનમાં ભણતી હતી. પરંતુ કોલકાતાના સુપ્રસિદ્ધ યુવાન ધારાશાસ્ત્રી પ્રબુદ્ધ લાહા સાથે લગ્ન થયાં બાદ ...
મહાભારતનું આ સૌથી વધુ આદરણીય પાત્ર છે. ભગવાન શ્રાીકૃષ્ણને પણ ભીષ્મ પિતામહ માટે અનન્ય ...
Thursday, May 1, 2025Read More...
પાકિસ્તાનથી આવેલા કટ્ટરપંથી આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં લોહીની નદીઓ વહેવડાવી છે. વિશ્વના પેરેડાઈઝ ગણાતા કાશ્મીરને ...
એ એક આશ્ચર્ય છે કે દસ મિત્રો એક જ રૂમમાં બેઠા હોય, પણ એકબીજા ...
Friday, April 25, 2025Read More...
તા. ૨૨મી એપ્રિલ `પૃથ્વીદિન' છે પૃથ્વી આપણી માતા છે. પૃથ્વી આપણને જળ આપે છે. અન્ન ...
Wednesday, April 23, 2025Read More...
જૂલી વિલિયમ્સ. આમ તો અમેરિકાના એક નાનકડા ટેમ્પલ ટાઉનમાં રહેતી હતી. તેને એક દીકરી પણ ...
મ્યાંમાર અને થાઈલેન્ડમાં થયેલા ભૂકંપે વિશ્વને હચમચાવી દીધું છે. ગગનચુંબી ઊંચી ઈમારતો પત્તાંના મહેલની ...
Friday, April 11, 2025Read More...
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની આખા દેશમાં ઉજવણી થઈ રહી છે. સરદાર સાહેબનો જન્મ ...
ચિત્રકૂટ ધામ કર્વી ખાતે મિશન રોડ પર સંતોષ શર્મા રહે છે. શહેરના શંકરનગર મહોલ્લામાં તેની ...
Tuesday, April 8, 2025Read More...
પિૃમી દિલ્હીના માદીપુર વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો મહેતાબ- પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. એક ...
આજે રામનવમી: - ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર ...
Friday, April 4, 2025Read More...
ઉનાળાની ટૂંકી વૈશાખી રાત ક્યારે વહી ગઈ એની કોઈને ખબરેય ના પડી. ગામમાં એક સાથે ...
Tuesday, March 25, 2025Read More...
ઉત્તરપ્રદેશમાં ઝાંસી નામનું શહેર છે. આ શહેરમાં રહેતા હરિપ્રસાદ પંડિતનાં ચાર સંતાનો પૈકી સૌથી નાની ...
ભાષા વૈભવ : પલાખાં, લુણારી, કંદોરો, હરપુણી, પુંજેરિયા, પડોળાં, મોઈદંડો, પલાશ એટલે શું ? બોલો, ...
Saturday, March 22, 2025Read More...
આખરે સારું જ થયું. ભારતના લશ્કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા છે. ૯૦ જેટલા આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા છે. પાકિસ્તાનને ચીને આપેલી ડિફેસ સિસ્ટમ ફેલ ગઈ છે. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ભારતીય સેનાના આ પગલાંથી આખો દેશ ખુશ છે અને પાકિસ્તાન હતાશ થઈ […]
રોમા લંડનમાં ભણતી હતી. પરંતુ કોલકાતાના સુપ્રસિદ્ધ યુવાન ધારાશાસ્ત્રી પ્રબુદ્ધ લાહા સાથે લગ્ન થયાં બાદ તે લંડન છોડી ભારત આવી ગઈ હતી. રોમા હવે રોમા લાહા હતી. લંડનમાં ઉછેર થયો હોવાથી તે શરાબ અને પાર્ટીઓની શોખીન હતી. પ્રબુદ્ધ લાહાનું હાવડામાં આલીશાન મકાન હતું. લંડન બાદ રોમા લાહાને બે પુત્રીઓ જન્મી. એકનું નામ એલિસ અને બીજીનું […]
મહાભારતનું આ સૌથી વધુ આદરણીય પાત્ર છે. ભગવાન શ્રાીકૃષ્ણને પણ ભીષ્મ પિતામહ માટે અનન્ય માન હતું. એક વાર ભગવાન શ્રાીકૃષ્ણએ ભીષ્મ પિતામહને કહ્યું હતું ઃ ‘તમારા અંત કાળે હું આવીશ.’ મહાભારતનું યુદ્ધ હવે પૂરું થયું છે. ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતેલા છે. તેમના શરીરમાં અનેક બાણ ઘૂસી ગયા છે પરંતુ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોઈ […]
All Rights Reserved | Copyright © 2025 Devendra Patel