Close
કભી કભી | Comments Off on મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી એ નોટો સળગાવી દેજો

મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી એ નોટો સળગાવી દેજો

મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી એ નોટો સળગાવી દેજો

 વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે નિમિત્તે કેટલીક હૃદયસ્પર્શી વાતો તા. ૨૧ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં `વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે’ મનાવવામાં આવે છે. આ સંદર્ભમાં કેટલીક હૃદયસ્પર્શી અને સચોટ વાતો અહીં પ્રસ્તુત છે. તાજેતરમાં જ `વર્લ્ડ સિટીઝન્સ ડે’ આવ્યો અને જતો રહ્યો. આ સંદર્ભમાં કેટલીક હૃદયસ્પર્શી વાતો અહીં પ્રસ્તુત છે. ગુજરાતમાં એક વૃદ્ધાશ્રમ એવો છે કે જ્યાં એક […]

Read more...

કભી કભી | Comments Off on જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધી હતી

જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધી હતી

જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધી હતી

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાખડીના માહાત્મ્યની એક પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. બલિરાજા દાનેશ્વરી હતા, પરંતુ તેમને આ બાબતનું સૂક્ષ્મ અભિમાન હતું. તેઓ ભક્ત પ્રહ્‌લાદના પૌત્ર હતા. એક વાર તેમણે નર્મદાજીના કિનારે યજ્ઞ કરાવ્યો. ભગવાન વિષ્ણુ ખુદ ત્યાં વામનજીના રૂપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. બલિરાજાએ અને તેમનાં પત્ની વિંદ્યાવલી રાણીએ […]

Read more...

કભી કભી | Comments Off on મરી જવા દો આ બાળકને તે એક દિવસ બોજ બનશે

મરી જવા દો આ બાળકને તે એક દિવસ બોજ બનશે

મરી જવા દો આ બાળકને તે એક દિવસ બોજ બનશે

શ્રાીકાંત બોલા. તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. એક કંપનીના સીઇઓ એટલે કે  કંપનીના વડા છે. આંધ્રપ્રદેશના સીતાપુરમ્ ગામમાં જન્મેલા શ્રાીકાંતના જીવનની કથા પ્રેરક છે. શ્રાીકાંતના જન્મ વખતે જશ્નની જગ્યાએ નિરાશનોે માહોલ હતો. બાળકના જન્મતાં જ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નવજાત શિશુની આંખમાં રોશની નથી. તેના માતા-પિતા આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. જોકે કેટલાક સમય બાદ […]

Read more...

કભી કભી | Comments Off on નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

વિશ્વ આખું આજે કેટલાંક યુધ્ધોના કારણે આર્થિક  મંદી   ,પેટ્રોલ- ડીઝલમાં ભાવવધારો ,બેરોજગારી અને મોંઘવારીમાંથી  પસાર થઈ રહ્યું છે.નાનાં બાળકો ચાંદીપુરા વાયરસનો ભોગ બની રહ્યાં છે.વિશ્વ પાસે માવજાતના વિનાશ  માટે લેટેસ્ટ પરમાણુ શસ્ત્રો છે પણ ચાંદિપુરા વાયરસથી બચપણમાં જ મોતને  ભેટતાં નાનાં બાળકોને બચાવવા માટેની રસી કે ઔષધ  નથી. આજના સંજોગોમાં દરેક માનવીની  ફરજ છે કે […]

Read more...

કભી કભી | Comments Off on ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

હું મારી બીમારી માટે ઇશ્વરને જવાબદાર માનતી નથી. ભગવાનનો હું આભાર માનું છું કે, તેમણે મને એક સુંદર પરિવાર આપ્યો છે, જે મારી દેખરેખ ખૂબ સારી રીતે રાખે છે. મને ખબર નથી કે હું કેટલું જીવી શકીશ, પરંતુ મારી પાસે જેટલું પણ જીવન છે, તેને હું ખુશીથી જીવવા માંગું છું.’ આ શબ્દો છે એક ટીનએજ […]

Read more...

કભી કભી | Comments Off on મને આ સુખદ ક્ષણો આપવા બદલ આભાર

મને આ સુખદ ક્ષણો આપવા બદલ આભાર

મને આ સુખદ ક્ષણો આપવા બદલ આભાર

આજે  એક વાર નાની પણ સંવેદનશીલ કથા પ્રસ્તુત છે. જોસેફ બેકર અમેરિકામાં રહે છે. એક ટાઉનમાં તે રહે છે. અમેરિકામાં ટેક્સીના કેબ ડ્રાઇવર જોસેફ કહે છે : ‘ઘણાં વર્ષો પહેલાં હું ટેક્સી કેબ ચલાવતો હતો. એક મધરાતે મારી કેબ સિસ્ટમ પર એક મેસેજ આવ્યો. કોઈ પેસેન્જરને  ટેક્સીની જરૂર હતી. મને એડ્રેસ આપવામાં આવ્યું. હું નિર્ધારિત […]

Read more...

રેડ રોઝ | Comments Off on મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી મગજની ભીતરના કોષોને નુકસાન પહોંચે છે, કેન્સર પણ થઈ શકે છે

મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી મગજની ભીતરના કોષોને નુકસાન પહોંચે છે, કેન્સર પણ થઈ શકે છે

મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી મગજની ભીતરના કોષોને નુકસાન પહોંચે છે, કેન્સર પણ થઈ શકે છે

મોબાઈલ ફોન હવે આધુનિક જીવનશૈલીનો એક હિસ્સો બની ગયો છે. મોબાઈલ ફોન પરનાં સિગ્નલો મોબાઈલ ટાવર્સ પરથી આવે છે. ભારતમાં ચાર લાખ મોબાઈલ ટાવર છે. ગુજરાતમાં ૧૮,૦૦૦ મોબાઈલ ટાવર છે. દેશમાં ૯૩ કરોડ મોબાઈલ ફોન છે. ભારતમાં ૧૦થી વધુ મોબાઈલ કંપનીઓ છે. મોબાઈલ ફોનના સૌથી વધુ ગ્રાહકો ચીનમાં એક બિલિયન જેટલા છે. ભારત અને ચીન […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજે `ફ્રેન્ડશિપ ડે’ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી દ્રૌપદીની મૈત્રીની પવિત્ર કથા

આજે `ફ્રેન્ડશિપ ડે’ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી દ્રૌપદીની મૈત્રીની પવિત્ર કથા

આજે `ફ્રેન્ડશિપ ડે’ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી દ્રૌપદીની મૈત્રીની પવિત્ર કથા

આજે `ફ્રેન્ડશિપ ડે’ છે. વિશ્વમાં મૈત્રીની અનેક હૃદયંગમ કથાઓ છે. ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રીની કથા, દુર્યોધન અને કર્ણની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને વિદુરની મૈત્રીની કથાઓ જાણીતી છે, પરંતુ આજે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની દિવ્ય પવિત્ર […]

Read more...

કભી કભી | Comments Off on જો અર્પિત, તારા કારણે આજે હું શું બની ગઈ છું?

જો અર્પિત, તારા કારણે આજે હું શું બની ગઈ છું?

જો અર્પિત, તારા કારણે આજે હું શું બની ગઈ છું?

ઢળતી સાંજે એક યુવતી ‘સંદેશ’ અખબારની કચેરીએ આવે છે. બાવીસેક વર્ષની એની વય હશે. દેખાવમાં રૂપાળી છે, નાજુક છે પણ ઓછી ઉંમરમાં પણ એના ચહેરા પર પુખ્ત અનુભૂતિઓની શ્રાૃંખલા જણાય છે. એ કહે છે ઃ ‘મારું નામ સ્મિતા છે.’ અને બીજું કાંઈ શરૂ કરે તે પહેલાં જ એક લિખિત પત્ર મૂકી દે છે. એ કહે […]

Read more...

કભી કભી | Comments Off on ભીની ભીની મોસમ છે અને તમે યાદ આવી ગયા

ભીની ભીની મોસમ છે અને તમે યાદ આવી ગયા

ભીની ભીની મોસમ છે અને તમે યાદ આવી ગયા

વરસાદની ભીની ભીની મોસમ છે. અને આકાશ, આજે તમે મને યાદ આવી ગયા. યાદ છે, તે સાંજે આકાશ કાળાંડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. તમે મને લોંગ ડ્રાઇવ પર લઈ ગયા હતા. રસ્તામાં જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાઇપર્સ ચાલુ હોવા છતાં કાંઈ જ દેખાતું નહોતું. તમે એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી દીધી હતી. […]

Read more...