ચીનમાં એક વેટ માર્કેટ (જીવજંતુઓનું બજાર) છે જ્યાં કોરોના વાઇરસના ઉદ્ભવનાં તમામ કારણો મોજૂદ છે. વુહાન શહેરના વેટ માર્કે૮માં અજગર, કાચીંડા, ઉંદર ચિત્તાનાં બચ્ચાં, બિલાડી, મગરમચ્છ અને ચામાચીડિયાનું માંસ વેચાય છે. ચીનના આ વેટ માર્કેટમાંથી જ ૨૦૦૨ની સાલમાં સાર્સ વાઇરસ પેદા થયો હતો અને વિશ્વના ૮૦૦૦ લોકો સાર્સ વાઇરસથી સંક્રમિત થયા હતા. આ માર્કેટમાં જાનવરોને […]
બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથનો જન્મદિન તા. ૨૧મી એપ્રિલના રોજ કોઈ પણ પ્રકારની ઝાકઝમાળ વિના, તોપોની સલામી વિના સાદગીપૂર્ણ રીતે ઊજવાયો. ક્વીન એલિઝાબેથ ૯૪ વર્ષનાં થયાં. કોરોનાગ્રસ્ત બ્રિટન અને સમગ્ર વિશ્વએ તેમણે શુભકામના પાઠવી. બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથ યુ.કે.ના રાજવી પરિવારનાં વડાં છે. તમે જાણો છો તેમની પાસે શું સત્તાઓ છે ? ક્વીન એલિઝાબેથ આ વિશ્વમાં […]
૧૯૮૭માં બનેલી રામાનંદ સાગરની ટી.વી. સિરિયલમાં ભગવાન શ્રી રામ પછી બીજું મહત્ત્વપૂર્ણ પાત્ર સીતાજીનું છે. અરૂણ ગોવિલને તો પહેલાં ઈનકાર પછી બીજી વખતના સ્મિત સાથેનાં સ્ક્રીન ટેસ્ટમાં ભગવાન શ્રીરામનો રોલ તો મળી ગયો પરંતુ હવે સીતાનો રોલ કોને આપવો તેની મૂંઝવણ હતી. રામાનંદ સાગરે સૌથી પહેલાં સીતાના રોલ માટે દેબશ્રી રોય નામની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો. […]
કોરોના વાઇરસથી સહુથી પહેલાં બરબાદ થનારું રાષ્ટ્ર ઈટલી હતું. છ કરોડની વસતી ધરાવતા આ દેશમાં ૨૮ હજારથી વધુ લોકો મોતને ભેટયા. ઈટલીની આ માનવ હોનારતની પાછળ શું કારણ છે તેની વિસ્તૃત નોંધ જિઆકોમનો નિકોલાજો નામના ઈટલીના એક સુપ્રસિદ્ધ લેખકે લોકો સમક્ષ મૂકી છે. અમેરિકામાં સેન્ટ્રલ પેન્સિલવેનિયા ખાતે જન્મેલા ઈટલીના આ લેખક હાલ ઈટલીના લોબાર્ડી નજીકના […]
કોરોના વાઇરસની બીમારીથી ત્રસ્ત, ભયભીત અને ઘરમાં પૂરાયેલા ભારતીયો માટે ભગવાન શ્રીરામ જ છેવટે શ્રદ્ધાનું પ્રતીક છે. કેન્દ્ર સરકારે બહુ જ સમયસર રામાનંદ સાગરની ટી.વી. સિરિયલ ‘રામાયણ’ ફરી એક વાર દૂરદર્શન પર પ્રસારિત કરીને દુઃખ, હતાશા અને સંતાપમાં ઘેરાયેલા લોકો પર ભગવાન પ્રત્યે આસ્થા પેદા થાય તેવું પગલું ભરીને પ્રશંસનીય કાર્ય કર્યું. આ શ્રેણી આજે […]
સમગ્ર વિશ્વની સાથે ભારત પણ કોરોના ભરડામાં ત્રસ્ત છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં છે. તે પછી બીજા નંબરે ગુજરાત હોટસ્પોટ છે. અમદાવાદના નેતાઓ અગ્શ્ય છે, અધિકારીઓ ટીવી પર છે અને તબીબો- પેરામેડિકલ્સ સ્ટાફ યુદ્ધના મોરચે છે. કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ ત્રીજું વિશ્વયુદ્ધ હવે તબીબો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ લડી રહ્યા છે ત્યારે […]
ચીનથી પ્રસરેલા કોરોના વાઇરસે સૌથી પહેલું આક્રમણ ઇટાલી પર કર્યું. ઇટલી માત્ર ખૂબસૂરત દેશ જ નથી, પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતી અભિનેત્રીઓનો દેશ પણ છે. આજે ઇટલી કબ્રસ્તાનોનું સ્થળ બની ગયું છે. ત્યારે એ જ ઇટાલીની એક સૌંદર્ય સામ્રાજ્ઞી-અભિનેત્રી સોફિયા લોરેનની કથા અહીં પ્રસ્તુત છે જે ૮૫ વર્ષની વયે પણ હયાત અને સ્વસ્થ છે. ઈ.સ. ૧૯૩૪ની […]
આ કથા હોલિવૂડના સુવર્ણયુગની એકમાત્ર જીવિત અભિનેત્રી સોફિયા લોરેનની છે. સોફિયા લોરેન ૮૫ વર્ષની વયનાં છે. તેઓ જીનીવા (સ્વિટ્ઝરલેન્ડ), નેપલ્સ (ઇટાલી) અને રોમ (ઇટાલી) ખાતે નિવાસસ્થાન ધરાવે છે. લગ્ન કર્યાં પહેલાં સોફિયાની માતા રોમિલ્ડા, રિકાર્ડો નામના એન્જિનિયરના પ્રેમમાં હતાં. સોફિયા રિકાર્ડોથી થયેલી પુત્રી હતી પરંતુ રિકાર્ડો રોમિલ્ડાને ગર્ભાવસ્થાની હાલતમાં જ છોડીને જતો રહ્યો હતો. છતાં […]
ચીન કરતાં પણ વધુ લોકોનાં મોત નીપજાવનાર ઇટલીની એક મહિલા પત્રકારની ડાયરીનું આ એક પાનું છે. એ મહિલા પત્રકારનું નામ એલેેસેન્ડ્રા ફાબ્રેતી છે. તે ઇટલીની એક ન્યૂઝ એજન્સીમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે રોજેરોજ લખે છે. ઇટાલિયન ન્યૂઝ એજન્સીનું નામ Dire છે. તે યુદ્ધ, રોજેરોજની ઘટનાઓ, કરુણ બીનાઓ અને વિશ્વની રોજેરોજની રાજકીય ગતિવિધિઓ પર લખે છે. એલેસેન્ડ્રા […]
માલવિકા આયર તેમનું જીવન સૌ કોઈ માટે એક પ્રેરક કથા છે. દરેકના જીવનમાં સંઘર્ષ આવે છે. ક્યારેક કરુણ ઘટનાઓ આકાર લે છે. ક્યારેક અપંગ બની જવાય છે. એ બધી તકલીફો બાદ પણ ક્યારેક બીજાઓને પ્રેરણા લેવાનું મન થાય તેનું જીવન જીવી શકાય છે. ૨૦૦૨ની સાલમાં માલવિકા જ્યારે માત્ર ૧૩ જ વર્ષની વયની હતી ત્યારે તેના […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel