Close
કભી કભી | Comments Off on The Belle, Elizabeth Taylor: Beauteous than Cleopatra!

The Belle, Elizabeth Taylor: Beauteous than Cleopatra!

The Belle, Elizabeth Taylor: Beauteous than Cleopatra!

Elizabeth Taylor, a renowned Hollywood luminary, is most celebrated for her iconic portrayal of Cleopatra. Her striking violet eyes and captivating performance in the eponymous film solidified her status as a cinematic legend. While historical accounts suggest Cleopatra’s penchant for donkey milk baths to preserve her beauty, many contend that the film’s depiction of her […]

Read more...

કભી કભી | Comments Off on હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી

હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી

હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી

બેગમ પારા. નવી પેઢીએ તો આ નામ સાંભળ્યું જ નહીં હોય. ૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળામાં મુંબઇના બોલિવૂડમાં તો એક બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી તરીકે જાણીતી હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેનો ડંકો હતો. ૧૯૫૦ના ગાળામાં તે બોલિવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી હતી. બેગમ પારાનો જન્મ તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જેલમ (પંજાબ) ખાતે થયો […]

Read more...

કભી કભી | Comments Off on શું એલિઝાબેથ ટેલર ક્લિયોપેટ્રા કરતાં પણ વધુ ગોર્જિયસ હતી !

શું એલિઝાબેથ ટેલર ક્લિયોપેટ્રા કરતાં પણ વધુ ગોર્જિયસ હતી !

શું એલિઝાબેથ ટેલર ક્લિયોપેટ્રા કરતાં પણ વધુ ગોર્જિયસ હતી !

ભારતના જ નહીં, પરંતુ વિશ્વના લોકો એલિઝાબેથ ટેલરને ‘ક્લિયોપેટ્રા’નો રોલ કરનાર અભિનેત્રી તરીકે વધુ જાણે છે. એલિઝાબેથ ટેલર હોલિવૂડની અભિનેત્રીઓમાં એક દંતકથા સમાન હતી. કહેવાય છે કે ક્લિયોપેટ્રા ફિલ્મમાં મિસરની મહારાણી ક્લિયોપેટ્રા રોલ કરનાર જાંબલી આંખો ધરાવતી એલિઝાબેથ ટેલર હોલિવૂડ એક દંતકથા સમાન હતી. કહેવાય છે કે મિસરની મહારાણી ક્લિયોપેટ્રા પોતાનું રૂપ સૌદર્ય જાળવી રાખવા […]

Read more...

રેડ રોઝ | Comments Off on ૨૦૫૧માં બાંગ્લાદેશમાં માત્ર ૩ ટકા હિન્દુઓ જ બચ્યા હશે

૨૦૫૧માં બાંગ્લાદેશમાં માત્ર ૩ ટકા હિન્દુઓ જ બચ્યા હશે

૨૦૫૧માં બાંગ્લાદેશમાં માત્ર ૩ ટકા હિન્દુઓ જ બચ્યા હશે

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા અટકવાનું નામ લેતી નથી. કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ પરિવારોનાં ઘર લૂંટવામાં આવી રહ્યાં છે. યુવતીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. એક ગામમાં તો કટ્ટરપંથીઓથી બચવા કેટલાક હિન્દુઓએ કૂવામાં ભૂસકો માર્યો. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર એમ. શેખાવત હુસેને ભારતને બાંગ્લાદેશની આંતરિક બાબતમાં દખલ ના કરવા સુફિયાણી સલાહ આપી છે. બાંગ્લાદેશના […]

Read more...

રેડ રોઝ | Comments Off on ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે એ કહેવત કેમ પડી?’

ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે એ કહેવત કેમ પડી?’

ઘરડાં વિના ગાડાં પાછાં ના વળે એ કહેવત કેમ પડી?’

તા. ૮ ઓગસ્ટ એ સીનિયર સિટિઝન્સ ડે હતો. ઘરમાં, પરિવારમાં અને સમાજમાં વૃદ્ધોનું શું મૂલ્ય છે તે આ વિષય પરની વાત આજે એક ગ્રામ્ય કહેવત કથાથી શરૂ કરીએ છીએ. દેશ અને દુનિયાના તમામ દેશોમાં તેમના સમાજની આગવી કહેવતો હોય છે. ઘણીવાર એક આખું પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ના થાય તે માત્ર એક કહેવત કે […]

Read more...

કભી કભી | Comments Off on ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

આજે `ફ્રેન્ડશિપ ડે’ છે. વિશ્વમાં મૈત્રીની અનેક હૃદયંગમ કથાઓ છે. ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રીની કથા, દુર્યોધન અને કર્ણની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને વિદુરની મૈત્રીની કથાઓ જાણીતી છે, પરંતુ આજે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની દિવ્ય પવિત્ર મૈત્રીની કથા અહીં પ્રસ્તુત છે. યાદ […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે  કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુપીના હાથરસમાં ભોલે બાબા નારાયણ સાકાર ઉર્ફે સુરજપાલના સમાગમમાં ગયેલા લોકો પૈકી ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક બનાવટી બાબાઓ વર્ષોથી ભારતની ધર્મભીરુ પ્રજાને છેતરતા આવ્યા છે. હાથરસ ખાતે   જે બાબાના કાર્યક્રમમાં લોકો મોતને ભેટયા એ તો એમના દુઃખો દૂર કરવા ગયા હતા. દુઃખો દૂર થવાના બદલે દુઃખ લઈને ઘેર આવ્યા. કોઈએ માતા ગુમાવી, કોઈએ પિતા […]

Read more...

કભી કભી | Comments Off on જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ  રસ્તે હવે દીકરી પણ ગઈ !

શિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી. શિવાની કોણ હતી? દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે થયા હતા. મંજુ ચંચળ […]

Read more...

રેડ રોઝ | Comments Off on `ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

`ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

`ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષથી વધુ સમય થયો. યૂક્રેનમાં ૧ લાખ ૪૦ હજાર નિર્દોષ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા. યૂક્રેન બરબાદ થઈ ગયું. ખંડેર થઈ ગયું. વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઈઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમાં ૧૦ હજારથી વધુ નાગરિકો મોતને ભેટ્યા. આખા વિશ્વના દબાણ છતાં નથી તો રશિયા યુદ્ધનો અંત લાવતું કે નથી તો ઈઝરાયેલ. […]

Read more...

કભી કભી | Comments Off on પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય

પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય

પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું  નાના પણ એવા  કામ કરું   જે  મહાન અને પ્રમાણિક હોય

હેલન કેલર. ગઈ તા.૨૭મી જૂન તેમનો જન્મદિવસ હતો. હેલન આદમ્સ કેલર અમેરિકન લેખક, દિવ્યાંગો માટેના કાર્યકર્તા અને રાજકીય કાર્યકર હતા. હેલન કેલરનો જન્મ તા.૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબાના ખાતેના ટસ્કમ્બિયામાં થયો હતો. હેલન કેલર ૧૯ માસની વયના હતા ત્યારે જ  તેમણે આંખોની રોશની અને શ્રાવણશક્તિ ગુમાવ્યા હતા. સાત વર્ષની વય સુધી તેઓ ઘરની ઇશારાની […]

Read more...