Close
રેડ રોઝ | Comments Off on દેવ, હું જેને સ્પર્શું તે ચીજ સોનું બની જાય તેવું વરદાન આપો’

દેવ, હું જેને સ્પર્શું તે ચીજ સોનું બની જાય તેવું વરદાન આપો’

દેવ, હું જેને સ્પર્શું તે ચીજ સોનું બની જાય તેવું વરદાન આપો’

પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે પૈસો સુખ લાવે છે, પરંતુ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી. સામ્યવાદી વિચારધારાના પ્રેરક અને `દાસ કેપિટલ’ નામના પુસ્તકના લેખક કાર્લ માર્કસે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ `આર્થિક’ બાબત છે. એક જમાનામાં હૈદરાબાદના નિઝામ ભારતના સહુથી વધુ ધનવાન વ્યક્તિ હતા. દેશનાં તમામ પ્રમુખ શહેરોમાં તેમની સંપત્તિઓ હતી. […]

Read more...

રેડ રોઝ | Comments Off on ‘જીના’ આજથી આપણે ફોન પર વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ

‘જીના’ આજથી આપણે ફોન પર વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ

‘જીના’ આજથી આપણે ફોન પર વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ

અમેરિકાના ગ્રીન વીલા નામના એક નાનકડા ટાઉનની આ વાત છે. આ ટાઉનમાં જેક અને જીના નામનાં બે દોસ્ત નજીક નજીકમાં રહેતાં હતાં. બંને ખૂબ જ નિકટનાં મિત્ર હતાં. બચપણથી સાથે જ મોટાં થયા હતાં. સાથે જ ભણતાં અને સાથે જ રમતાં હતાં. જેક રૂપાળો છોકરો હતો અને જીના પણ અત્યંત સ્વરૂપવાન છોકરી હતી. તેઓ રોજ […]

Read more...

રેડ રોઝ | Comments Off on શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ બાપ બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે!’ એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે.’ જ્હોન સ્કીલર કહે છે: `મા […]

Read more...

રેડ રોઝ | Comments Off on જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

તાજેતરમાં જ ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ ગયો. દર ફેબ્રુઆરીનો બીજો સોમવાર ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેનું નામ હવે ‘વર્લ્ડ મેરેજ ડે’ છે. ભારતવર્ષમાં લગ્નને માત્ર ભૌતિક સંબંધ જ નહીં પરંતુ પવિત્ર બંધન ગણવામાં આવે છે. વર-વધૂ અગ્નિની સાક્ષીએ યજ્ઞકુંડની આસપાસ જે સાત ફેરા ફરે છે તેને ‘સપ્તપદી’ કહેવામાં આવે છે, જેમાં વધૂ તેના […]

Read more...

રેડ રોઝ | Comments Off on જ્યારે શહેરમાં સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો જેની ભીતર યુવાહૈયાંઓના પ્રણય અંકુર ફૂટતા

જ્યારે શહેરમાં સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો જેની ભીતર યુવાહૈયાંઓના પ્રણય અંકુર ફૂટતા

જ્યારે શહેરમાં સિનેમા થિયેટરોનો સુવર્ણયુગ હતો જેની ભીતર યુવાહૈયાંઓના પ્રણય અંકુર ફૂટતા

તા જેતરમાં જ `વર્લ્ડ સિનેમા ડે’ ગયો, પરંતુ હવે પ્રણાલિકાગત સિનેમા થિયેટરોની ઝાકઝમાળ અસ્ત થઈ રહી છે. શહેરો વિકસી રહ્યાં છે, પરંતુ તેનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આજે વાત છે અમદાવાદ શહેરનાં છબીઘરોની. એક જમાનામાં આ શહેર જેટલું કાપડની મિલો માટે જાણીતું હતું તેટલું જ સિનેમા થિયેટરો માટે પણ જાણીતું હતું. વાત રેલવે સ્ટેશન […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં એ `હિમ માનવી’ની હત્યા કોણે કરી? હિમાલયનાં શિખરો પર હિમ માનવીનું અસ્તિત્વ હતું?

આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં એ `હિમ માનવી’ની હત્યા કોણે કરી? હિમાલયનાં શિખરો પર હિમ માનવીનું અસ્તિત્વ હતું?

આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં એ `હિમ માનવી’ની હત્યા કોણે કરી? હિમાલયનાં શિખરો પર હિમ માનવીનું અસ્તિત્વ હતું?

ભારત, નેપાળ, તિબેટ અને કેટલાક અન્ય દેશોમાં રહેતા લોકોનું માનવું છે કે `હિમ માનવી’ એટલે કે `યેતિ’ નામની કોઈ વ્યક્તિ આજે પણ હિમાલયમાં છુપાયેલી છે. હિમ માનવીને અંગ્રેજીમાં `સ્નોમેન’ અથવા `આઈસમેન’ કહે છે. એને માનવીની જ એક પ્રકારની નસ્લ માનવામાં આવે છે કે જે બર્ફીલી ગુફાઓમાં રહે છે. તે હિમ માનવીને કોઈનોય ડર નથી. હિમ […]

Read more...

અન્ય લેખો | Comments Off on પુસ્તક પરિચય : અનુભૂતિ પુસ્તક પરિચય અનુભૂતિ લેખક : દેવેન્દ્ર પટેલ

પુસ્તક પરિચય : અનુભૂતિ પુસ્તક પરિચય અનુભૂતિ લેખક : દેવેન્દ્ર પટેલ

પુસ્તક પરિચય : અનુભૂતિ   પુસ્તક પરિચય અનુભૂતિ લેખક : દેવેન્દ્ર પટેલ

વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અનુભૂતિ પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક કુલ ૫૭ પ્રકરણો ૨૫૮ પાનાઓ પર વિસ્તારાયેલાં છે.  લેખકની જીવનકથા નહીં, પણ જીવનની અનુભૂતિની કથા છે. અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી ‘બેડ બોય’ કહી હાંકી કાઢવામાં આવ્યો […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજથી ૮૦૦ વર્ષ પૂર્વે મંગોલિયન શાસક ચંગેજ ખાને ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

આજથી ૮૦૦ વર્ષ પૂર્વે મંગોલિયન શાસક ચંગેજ ખાને ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

આજથી ૮૦૦ વર્ષ પૂર્વે મંગોલિયન શાસક ચંગેજ ખાને ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

યુદ્ધ કદી શાંતિ લાવતું નથી. રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુ સમય થયો. આ યુદ્ધના કારણે બે લાખ લોકોનાં મોત નીપજ્યાં છે છતાં આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાના કારણે એકલી ગાઝા પટ્ટી પર ૩૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં […]

Read more...

રેડ રોઝ | Comments Off on રશિયામાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નેતાઓનાં રહસ્યમય મોત કેમ?

રશિયામાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નેતાઓનાં રહસ્યમય મોત કેમ?

રશિયામાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નેતાઓનાં રહસ્યમય મોત કેમ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા નવેલનીનું રશિયાની જેલમાં જ મૃત્યુ નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી જેલમાં હતા. રશિયાની યમાલા-નેનેટ્સ જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમની તબિયત સારી નહોતી. જુલાઈ, ૨૦૧૯માં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પુટિન સામે મોટા વિરોધની અને પ્રદર્શનની જાહેરાત કરી હતી. તેઓ લાંબા સમયથી પુટિનના […]

Read more...

રેડ રોઝ | Comments Off on વિશ્વમાં પ્રતિવર્ષ ૫૦૦ અબજ ડૉલરનો ગેરકાયદે નાર્કો ડ્રગ્સ બિઝનેસ છે

વિશ્વમાં પ્રતિવર્ષ ૫૦૦ અબજ ડૉલરનો ગેરકાયદે નાર્કો ડ્રગ્સ બિઝનેસ છે

વિશ્વમાં પ્રતિવર્ષ ૫૦૦ અબજ ડૉલરનો ગેરકાયદે નાર્કો ડ્રગ્સ બિઝનેસ છે

કેટલાક સમય પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક બ્રાઝિલિયન નાગરિક અન્ટોનિયો પાસેથી રૂ.૩૩ કરોડનું ત્રણ કિલો બ્લેક કોકેન ઝડપાયું હતું. આ શખ્સ સાઉપાઉલો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની પાસેથી ઝડપાયેલા કોકેનમાં અન્ય રસાયણો પણ મિશ્રિત કરાયાં હતાં. દર થોડા થોડા દિવસોના અંતરે ગુજરાત-કચ્છના દરિયાકિનારેથી અન્ય દેશોમાંથી આવતી હોડીઓમાંથી કરોડોના ડ્રગ્સનો […]

Read more...