Close
રેડ રોઝ | Comments Off on મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મારી માતૃભાષા ગુજરાતી છે. હું મારા આકરૂન્દ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. તે પછી અમદાવાદની સેંટ ઝવિયર ે ્સ કોલેજમાં પણ મારી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો. કોલેજ કાલ દરમિયાન મેં પન્નાલાલ પટલની નવલકથાઓ `માનવીની ભવાઈ’ અને `મળ ે ેલા જીવ’ વાંચી નાંખી કોલેજકાળ દરમિયાન જ મેં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની `સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચી નાંખી. […]

Read more...

રેડ રોઝ | Comments Off on રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

આપણા દેશનું નામ ભારત કેમ પડયું  તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે  મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]

Read more...

રેડ રોઝ | Comments Off on ડોક્ટર ઓફ ડેથ-ભાગ-૨ ડોક્ટર બેબોરે એક નિર્જન તળાવના મગરોને પોતાના મિત્ર બનાવ્યા હતા

ડોક્ટર ઓફ ડેથ-ભાગ-૨ ડોક્ટર બેબોરે એક નિર્જન તળાવના મગરોને પોતાના મિત્ર બનાવ્યા હતા

ડોક્ટર ઓફ ડેથ-ભાગ-૨ ડોક્ટર બેબોરે એક નિર્જન તળાવના મગરોને પોતાના મિત્ર બનાવ્યા હતા

૧૯૪૩માં TREBLINKA CAMP બંધ કરી દેવાયા બાદ એનાથી પણ વધુ ખતરનાક કેમ્પ AUSCHWITZ CAMP ખોલવામાં આવ્યો હતો. ડૉ.કાર્લ બેબોરે અહીં પણ તેની માનવીને ઈંજેક્શનની સોયથી પરમધામ પહોંચાડવાની સેવાઓ આપી હતી. ત્યારબાદ પોલેન્ડમાં જ શરૂ કરાયેલા GROSSOROSEN CAMPમાં તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં રાત ને દિવસ તે માણસોને મારવાની જ કામગીરી બજાવતો હતો. આ કેમ્પમાં […]

Read more...

કભી કભી | Comments Off on બિહારના એક મહિલા નેતા ઃ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તારકેશ્વરી સિંહા કેવાં હતા ?

બિહારના એક મહિલા નેતા ઃ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તારકેશ્વરી સિંહા કેવાં હતા ?

બિહારના એક મહિલા નેતા ઃ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તારકેશ્વરી સિંહા કેવાં હતા ?

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તાજેતરમાં સ્ત્રીઓ વિશે તેમના મોઢે ના શોભે તેવા વિધાને બિહારની વિધાનસભામાં જ ઉચ્ચાર્યાં. લાગે છે કે નીતિશકુમાર તેમના દિમાગનું સંતુલન ગુમાવી ચૂક્યાં છે. લોકનાયક જયપ્રકાશ નારાયણના શિષ્ય નીતિશકુમાર આવું બોલશે  તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.એમના જ બિહારના એક પૂર્વ મહિલા રાજનૈતિજ્ઞની આજે વાત કરવી છે. ભારતીય રાજનીતિનું એક ખૂબસૂરત પાનું […]

Read more...

રેડ રોઝ | Comments Off on હૃદયમાં ઈંજેક્શન આપીને શયતાન તબીબ કેદીઓને મોત બક્ષતો હતો

હૃદયમાં ઈંજેક્શન આપીને શયતાન તબીબ કેદીઓને મોત બક્ષતો હતો

હૃદયમાં ઈંજેક્શન આપીને શયતાન તબીબ કેદીઓને મોત બક્ષતો હતો

યૂ ક્રેન-રશિયાના યુદ્ધનો અંત આવે તે પહેલાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આરબ દેશો ઈઝરાયેલની વિરુદ્ધ છે. ગાઝા પછી હવે લેબેનોનની સરહદો પર પણ આગના ગોળા ફેંકાઈ રહ્યા છે. ઈઝરાયેલથી હિજરત કરી ગયેલા યહૂદીઓએ ભૂતકાળમાં કેવી કેવી યાતનાઓ સહન કરી છે તે સંદર્ભમાં […]

Read more...

કભી કભી | Comments Off on શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]

Read more...

રેડ રોઝ | Comments Off on શુષ્ક રાજનીતિમાં રમૂજ પણ ક્યારેક રંગત લાવે છે

શુષ્ક રાજનીતિમાં રમૂજ પણ ક્યારેક રંગત લાવે છે

શુષ્ક રાજનીતિમાં  રમૂજ પણ ક્યારેક રંગત લાવે છે

રાજનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ રાજનીતિમાં જ્યારે રમૂજ પ્રવેશે છે ત્યારે રાજનીતિ મજેદાર બની જાય છે. તાજેતરમાં જ વેરાવળની જાહેરસભામાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં માયાભાઈ આહીરના એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ અાહીરનાં ધર્મપત્નીને મંચ પર ન જોતાં ભાજપાના શક્તિશાળી પ્રમુખ સી.આર.પાટીલે રમૂજ કરતાં કહ્યું કે, `લાગે છે કે તેઓ પત્નીથી ડરી રહ્યા […]

Read more...

રેડ રોઝ | Comments Off on ઈઝરાયેલનો ૪૦૦૦ વર્ષ પુરાણો રક્તરંજિત ઇતિહાસ

ઈઝરાયેલનો ૪૦૦૦ વર્ષ પુરાણો રક્તરંજિત ઇતિહાસ

ઈઝરાયેલનો ૪૦૦૦ વર્ષ પુરાણો રક્તરંજિત ઇતિહાસ

ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે ત્યારે ઈઝરાયેલનો ભવ્ય ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે. આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, સફેદ પથ્થરો, ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ […]

Read more...

કભી કભી | Comments Off on આઇન્સ્ટાઇને તેમના સ્વાગત વખતે કહ્યું- આજે આપણું સરઘસ નહીં પણ સરકસ નીકળું હોય એવું લાગે છે

આઇન્સ્ટાઇને તેમના સ્વાગત વખતે કહ્યું- આજે આપણું સરઘસ નહીં પણ સરકસ નીકળું હોય એવું લાગે છે

આઇન્સ્ટાઇને તેમના સ્વાગત વખતે કહ્યું- આજે આપણું સરઘસ નહીં પણ  સરકસ નીકળું હોય એવું લાગે છે

જર્મનીમાંથી વિલિયમ કૈઝરનો સિતારો આથમી ગયો. સરમુખત્યાર એડોલ્ફ હિટલર સત્તા પર આવ્યો. તે  યહૂદીઓનું નિકંદન કાઢી નાખવા તત્પર બન્યો. એની યાદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ  પણ હતું. આઇન્સ્ટાઇનને પણ ખ્યાલ આવી ગયો કે હિટલર તેની હત્યા કરી નાખવા માગે છે. આઇન્સ્ટાઇન ચુપકીદીથી જર્મનીને અલવિદા કરી દીધું. એણે ટપાલથી જ પોતાનું રાજીનામું મોકલી દીધું. લોકોને ખબર પડી […]

Read more...

કભી કભી | Comments Off on આપણા દેશનું નામ ‘ભારત’કેમ પડયું ? રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુન્તલાના પુત્ર હત

આપણા દેશનું નામ ‘ભારત’કેમ પડયું ? રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુન્તલાના પુત્ર હત

આપણા દેશનું નામ ‘ભારત’કેમ પડયું ?  રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુન્તલાના      પુત્ર હત

આપણા દેશનું નામ ભારત કેમ પડયું  તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે  મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]

Read more...