ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે ત્યારે ઈઝરાયેલનો ભવ્ય ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે. આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, સફેદ પથ્થરો, ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ […]
જર્મનીમાંથી વિલિયમ કૈઝરનો સિતારો આથમી ગયો. સરમુખત્યાર એડોલ્ફ હિટલર સત્તા પર આવ્યો. તે યહૂદીઓનું નિકંદન કાઢી નાખવા તત્પર બન્યો. એની યાદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ પણ હતું. આઇન્સ્ટાઇનને પણ ખ્યાલ આવી ગયો કે હિટલર તેની હત્યા કરી નાખવા માગે છે. આઇન્સ્ટાઇન ચુપકીદીથી જર્મનીને અલવિદા કરી દીધું. એણે ટપાલથી જ પોતાનું રાજીનામું મોકલી દીધું. લોકોને ખબર પડી […]
આપણા દેશનું નામ ભારત કેમ પડયું તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]
સદીના શ્રોષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું જીવન સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. તેઓ એક ઠોઠ નિશાળીમાંથી તેઓ ગણિતના શ્રોષ્ઠ શિક્ષક બન્યા તે પછી ઝેકોસ્લોવેક્યિા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. દરમિયાન પ્રયોગશાળામાં વ્યસ્ત રહેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સાપેક્ષતાવાદ અર્થાત્ થિયરી ઑફ રિસેટિવિટીનો સિદ્ધાંત શોધી કાઢયો. તેમણે શોધી કાઢયું કે યુરેનિયમના એક અણુનું વિભાજન કરવામાં આવે તો તેમાંથી પ્રચંડ ઊર્જા પેદા […]
પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે પૈસો સુખ લાવે છે, પરંતુ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી. સામ્યવાદી વિચારધારાના પ્રેરક અને `દાસ કેપિટલ’ નામના પુસ્તકના લેખક કાર્લ માર્કસે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ `આર્થિક’ બાબત છે. એક જમાનામાં હૈદરાબાદના નિઝામ ભારતના સહુથી વધુ ધનવાન વ્યક્તિ હતા. દેશનાં તમામ પ્રમુખ શહેરોમાં તેમની સંપત્તિઓ હતી. […]
તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન-૩એ ચંદ્ર પર ઉતરાણ કરવા ઉડાન ભર્યું ત્યારે દેશના કરોડો લોકોની છાતી ગજગજ ફૂલી ગઈ. આ પરિપ્રેક્ષ્યમાં ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને યાદ કરવા જોઈએ. ડૉ.વિક્રમ સારાભાઈ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના પણ ગુરુ હતા. ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા અહીં પ્રસ્તુત છે. રોકેટ વિજ્ઞાનના પિતા તો ડૉ. વિક્રમ સારાભાઈ […]
વર્ષો પહેલાં એક નાટક કંપનીએ ગામમાં ધામા નાંખ્યા હતા. એ જમાનામાં ગામોમાં વીજળી નહોતી. સિનેમા થિયેટરો નહોતાં. ચારે બાજુ પતરાંની દીવાલ ઊભી કરાતી. એક રૂપિયાવાળી ટિકિટ લઈ ગામના આગેવાનો ચોરસ ખાડામાં ગોઠવેલી ખુરશીમાં બેસતા. પાછળ બાર આના, તેની પાછળ આઠ આના અને છેલ્લે ચાર આનાની ટિકિટ હતી. શેઠ કેશવલાલ નાટક કંપનીના માલિક હતા, ડાયરેક્ટર હતા […]
અત્યાર સુધીમાં આપણે વિશ્વના શ્રેષ્ઠ દાર્શનિકોનાં વિધાનો ક્વૉટ્સ અને લોકોક્તિઓ જોઈ. હવે આ અંકમાં વિશ્વના માફિયાઓ અને અંડરવર્લ્ડના ડોન્સએ કરેલાં વિધાનો જોઈએ. આ ક્વૉટ્સ અંડરવર્લ્ડના ડોન્સના હોઈ કાયદાનું સન્માન કરનારા સમાજના શિષ્ટ નાગરિકોએ તેનો અમલ કરવાની જરૂર નથી પરંતુ અંડરવર્લ્ડના ડોનની વિચારધારા કેવી હતી તેની માહિતી માટે જ એમનાં વિધાનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. […]
ભારતમાં એક જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી. આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની વાત કરવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૦૯૬માં થઈ હતી. આજે આ યુનિવર્સિટી એક વટવૃક્ષ છે. તેની સાથે સંકળાયેલી કૉલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪૫૫ છે જ્યારે એકેડેમિક સ્ટાફની સંખ્યા ૬૯૪૫ છે. જાણવા જેવી વાત એ છે કે […]
જો તમે તમારા નાનકડાં બાળકોને લઈને જર્મની કે યુરોપ-અમેરિકા જાવ છો તો સૌથી પહેલાં આ સંવેદનશીલ ઘટના વાંચી લો. દરેક દેશોમાં બાળકોની સારસંભાળના આકરા, જડ અને અલગ નિયમો છે. તમારા જ પોતાના સંતાનને સાચવવામાં જરા પણ ભૂલ કરી તો જે તે દેશની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીઓ આવીને તમારા બાળકનો કબજો લઈ લેશે અને બાળકને ચાઈલ્ડ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel