તા.૧૫મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ સંદર્ભમાં સરદાર સાહેબના જીવનની અને તેમના પુત્રી મણિબહેન પટેલની કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. સરદારનાં પુત્રી મણિબહેન પટેલના અવસાનને વર્ષો થઈ ગયાં. છેલ્લે છેલ્લે ભદ્રમાં આવેલા સરદાર કોંગ્રેસ ભવનના પગથિયા ચડતાં ઘણાએ જોેયા હશે. આ દેશ જેમને કદી ભૂલી શકે તેમ નથી તેવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન […]
વિનમ્ર નાશિકમાં રહે છે. નોકરી છે. મિત્રો સાથે રહે છે. એક દિવસ અપોઇન્ટમેન્ટ નક્કી કરી ‘સંદેશ’ અખબારના કાર્યાલય પર આવે છે. યુવાન છે, હસમુખો છે, પરંતુ ચહેરા પર દર્દ હામી થયેલું જણાય છે. તે કહે છે ઃ ‘મારા પિતા અને મારા મમ્મી શોભનાબહેનના લગ્ન થયા પછી બેઉ વચ્ચે પહેલેથી જ મેળ નહોતો, ગમે તે કારણસર […]
૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણી પરિણામો આવી ગયાં. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજય થયો. હિન્દી બેલ્ટમાં ભાજપાનું વર્ચસ્વ વધ્યું. કોંગ્રેસે ફક્ત એક જ રાજ્ય તેલંગાણા મેળવ્યું અને બે રાજ્યો ગુમાવ્યાં. દેશનાં ૧૨ રાજ્યોમાં હવે ભાજપાની સરકાર છે જ્યારે કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ જ રાજ્યોમાં સત્તા છે. લાગે […]
મારી માતૃભાષા ગુજરાતી છે. હું મારા આકરૂન્દ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. તે પછી અમદાવાદની સેંટ ઝવિયર ે ્સ કોલેજમાં પણ મારી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો. કોલેજ કાલ દરમિયાન મેં પન્નાલાલ પટલની નવલકથાઓ `માનવીની ભવાઈ’ અને `મળ ે ેલા જીવ’ વાંચી નાંખી કોલેજકાળ દરમિયાન જ મેં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની `સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચી નાંખી. […]
આપણા દેશનું નામ ભારત કેમ પડયું તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]
૧૯૪૩માં TREBLINKA CAMP બંધ કરી દેવાયા બાદ એનાથી પણ વધુ ખતરનાક કેમ્પ AUSCHWITZ CAMP ખોલવામાં આવ્યો હતો. ડૉ.કાર્લ બેબોરે અહીં પણ તેની માનવીને ઈંજેક્શનની સોયથી પરમધામ પહોંચાડવાની સેવાઓ આપી હતી. ત્યારબાદ પોલેન્ડમાં જ શરૂ કરાયેલા GROSSOROSEN CAMPમાં તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં રાત ને દિવસ તે માણસોને મારવાની જ કામગીરી બજાવતો હતો. આ કેમ્પમાં […]
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તાજેતરમાં સ્ત્રીઓ વિશે તેમના મોઢે ના શોભે તેવા વિધાને બિહારની વિધાનસભામાં જ ઉચ્ચાર્યાં. લાગે છે કે નીતિશકુમાર તેમના દિમાગનું સંતુલન ગુમાવી ચૂક્યાં છે. લોકનાયક જયપ્રકાશ નારાયણના શિષ્ય નીતિશકુમાર આવું બોલશે તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.એમના જ બિહારના એક પૂર્વ મહિલા રાજનૈતિજ્ઞની આજે વાત કરવી છે. ભારતીય રાજનીતિનું એક ખૂબસૂરત પાનું […]
યૂ ક્રેન-રશિયાના યુદ્ધનો અંત આવે તે પહેલાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આરબ દેશો ઈઝરાયેલની વિરુદ્ધ છે. ગાઝા પછી હવે લેબેનોનની સરહદો પર પણ આગના ગોળા ફેંકાઈ રહ્યા છે. ઈઝરાયેલથી હિજરત કરી ગયેલા યહૂદીઓએ ભૂતકાળમાં કેવી કેવી યાતનાઓ સહન કરી છે તે સંદર્ભમાં […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
રાજનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ રાજનીતિમાં જ્યારે રમૂજ પ્રવેશે છે ત્યારે રાજનીતિ મજેદાર બની જાય છે. તાજેતરમાં જ વેરાવળની જાહેરસભામાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં માયાભાઈ આહીરના એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ અાહીરનાં ધર્મપત્નીને મંચ પર ન જોતાં ભાજપાના શક્તિશાળી પ્રમુખ સી.આર.પાટીલે રમૂજ કરતાં કહ્યું કે, `લાગે છે કે તેઓ પત્નીથી ડરી રહ્યા […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel