આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ બાપ બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે!’ એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે.’ જ્હોન સ્કીલર કહે છે: `મા […]
બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. જર્મની અને બ્રિટન વચ્ચેના ગ્રાન્ડ એલાયન્સનું સ્વપ્ન તૂટી ગયું હતું. જર્મનીએ હુમલા શરૂ કરી દીધા હતા તો બીજી ત૨ફ્ જર્મની ૫૨ પણ દુશ્મન દેશો ત્રાટકી રહ્યા હતા. યુદ્ધ જેમ જેમ ભીષણ થતું ગયું તેમ તેમ હિટલ૨ના સ્વભાવમાં પણ પરિવર્તન આવતું ગયું. તે ન્યૂરોટિક અને વિવેકહીન બની રહ્યો હતો. વાત વાતમાં […]
૧૯૧૨ની સાલમાં ઈવા બ્રાઉનનો જન્મ થયો ત્યારે હિટલ૨ ત્રેવીસ વર્ષનો હતો. મ્યુનિકના ફિટ્ઝ બ્રાઉન નામના શિક્ષકના ઘે૨ જન્મેલી ઈવાની માતા ફેન્ઝિસ્કા આસપાસના મધ્યમવર્ગના પરિવારોમાં માનવંતું સ્થાન ધરાવતી હતી. ફેન્ઝિસ્કાની કૂખે જન્મેલી મધ્યમ વર્ગની ઈવા કોઈ દિવસ એડોલ્ફ હિટલરની પ્રેયસી બનશે એવી કોઈનેય કલ્પના નહોતી. ફેટોગ્રાફર હોફમેનની દુકાને નોક૨ી ક૨તી ઈવા હિટલ૨ના પરિચયમાં આવી ત્યા૨ે તે […]
છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતું યૂક્રેન-રશિયા યુદ્ધ હજુ સમાપ્ત થવાના હાલ કોઈ અણસાર નથી. યૂક્રેનના હજારો લોકો મોતને ભેટયા છે. યૂક્રેનની ઇમારતો ખંડેરમાં તબદીલી થઈ રહી છે. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયાને ૭૮ વર્ષ થવા આવ્યા છે. પરંતુ વિશ્વનાં અખબા૨ો સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત પણ અનુભવી રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી જેનું નામ […]
ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદ સંભાળ્યાનાં નવ વર્ષ તા.૨૬મી મેના રોજ પૂરાં કર્યાં. હવે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની આડે એક જ વર્ષ બાકી છે ત્યારે તેમની કામગીરી પર નજર નાંખીએ. સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે જી-૭ની જાપાન ખાતે મળેલી સમીટમાં વિશ્વના શક્તિશાળી દેશોના વડાઓ પણ પી.એમ. મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા જોવા મળ્યા. આ […]
અરવલ્લીમાં મોડાસા છોડયા પછી શામળાજી જવાના રસ્તે નાના-નાના ડુંગરોની શરૂઆત થઈ જાય છે. આવા જ પથરાળ ડુંગરોની વચ્ચે એક નાનકડું ગામ. ગામમાં ખેતી કરતાં એક પટેલના ત્યાં પરબત ખેડૂ રહેલો. પરબત છોટાઉદેપુર વિસ્તારમાંથી ૧૨ વર્ષનો હતો ત્યારથી પેટિયું રળવા આવ્યો હતો. શરૂઆતમાં પટેલને ત્યાં ઢોર ચરાવવાનું કામ કરતો. ધીમે ધીમે હળ ચલાવતાં શીખી ગયો હતો. […]
સર વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર સામે બ્રિટન અને સાથી દેશોને વિજય અપાવ્યો હતો. તેઓ તેમનાં પ્રવચનો માટે જાણીતા હતા. લેખક અને સાહિત્યકાર પણ હતા. તેમનું આખું નામ સર વિન્સ્ટન લિઓનાર્ડ સ્પેન્સર ચર્ચિલ હતું. તેમનો જન્મ તા.૩૦ નવેમ્બર, ૧૮૪૭ના રોજ બ્લેનહેઇમ પેલેસ, ઓક્સફર્ડ શાયર, ઈંગ્લેન્ડ ખાતે થયો હતો. ફેન્કલીન […]
આલ્બર્ટ આઈનસ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે શોધેલી `થિયરી ઓફ રિલેટિવિટી’ના કારણે તેઓ આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. આ થિયરીને સરળ ભાષામાં સમજવી હોય તો એમ કહી શકાય કે તમે જ્યારે એક પરમાણુનું સૂક્ષ્મ વિભાજન કરો છો ત્યારે પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમની આ થિયરીનો દુરુપયોગ કરીને અમેરિકાના ઓપન હાયમર નામનો વૈજ્ઞાનિકે પરમાણુ બોમ્બ વિકસાવ્યો […]
ઈ.સ.પૂર્વે ૪થી સદીના વિચક્ષણ પ્રતાપી વિદ્વાન પુરુષ ચાણક્યે ભારતના તે સમયના રાજાઓને એક કરી સિકંદર સામે કે એણે મૂકેલા સેલ્યૂક્સ, ફિલોપોસ ફિલિયડ અને કોલોમી જેવા સામે યુદ્ધે ચડવા તૈયાર કર્યાં હતાં. પ્રો.રમણભાઈ એમ. ઠક્કર `ગીતાપ્રેમી’ દ્વારા સંપાદિત પુસ્તક `ચાણક્યનાં નીતિસૂત્રો’માં વર્ણવેલાં નીતિસૂત્રો આ પ્રમાણે છે: ચાણક્યનાં નીતિસૂત્રો ચાણક્ય કહે છે: (1) પોતાનાથી મોટા સામે કદીયે […]
સુપ્રસિદ્ધ સાહિત્યકાર, નાટ્યલેખક અને વિવેચક જ્યોર્જ બર્નાર્ડ શૉ એક વાર અમેરિકા ગયા. એક યુનિવર્સિટીમાં પ્રવચન આપતી વખતે તેમણે કહ્યું: `પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ સિદ્ધાંતને હું માનતો નથી. હું તો જૂના સિદ્ધાંતને માનું છું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’ બર્નાર્ડ શોનું આ વિધાન સાંભળી એક માણસ બોલી ઊઠ્યો: `આપ શું બોલી રહ્યા છો? […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel