ચીન ભારતનો દુશ્મન નંબર-૧ છે. ચીનની ભારત સાથેની નફ્ફટાઈ વધી રહી છે. ભારતની પડોશમાં ચીનના ખંડિયા રાજ્ય જેવો દેશ પાકિસ્તાન ગરીબ, કંગાળ અને ત્રાસવાદી છે તે ભારતનું કમનસીબ છે, પરંતુ બે પડોશી દેશો એકબીજાની સાથે સાચા અર્થમાં મૈત્રી કેળવી સહયોગ કરે તો કેવાં સુંદર પરિણામો હાંસલ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકા અને કેનેડા છે. […]
આખી દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર ચીન સાથે ઉત્તર કોરિયા જેવા બેચાર દેશો સિવાય વિશ્વના ૨૦૦થી વધુ દેશો ચીન સામે ખફ છે. રઘવાયું થયેલું ચીન ભારતની લડાખ અને અરુણાચલની સરહદે કાંઈક ને કાંઈક હરકતો કરી રહ્યું છે. હોંગકોંગની પ્રજા ચીન પર રોષે ભરાયેલી છે. તાઈવાન જેવા નાના દેશે તો ચીનનું વિમાન તોડી પાડવાની હિંમત કરી. સમુદ્રોમાં […]
આકથા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.ની છે. તેઓ ગુજરાતમાં પહેલી કાપડની મિલ ઊભી કરનાર ઉદ્યોગપતિ હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ હતા. તેમનું જીવનચરિત્ર ભગવાનલાલ રણછોડલાલ બાદશાહે આલેખેલું છે. ઇ.સ. ૧૮૯૯ની સાલમાં તેમનું જીવનચરિત્ર મુંબઈમાં છપાયું હતું. અમદાવાદ શહેરની સિકલ બદલી નાખનાર રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૮૨૩ના રોજ અમદાવાદમાં ગોલવાડ પાસેની ભાણ સદાવ્રતની […]
સાવિત્રીબાઈ ફૂલે. નવી પેઢી માટે તો આ નામ કદાચ બહુ જાણીતું નહીં હોય પરંતુ એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે સાવિત્રીબાઈ ફૂલે સમાજસુધારક, શિક્ષણવિદ્ અને મહારાષ્ટ્રના કવયિત્રી હતાં. તેમને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું. ફૂલે દંપતીએ […]
કોરોના-કોવિડ-૧૯ની મહામારીના કારણે વિશ્વ આખું ત્રસ્ત છે. ભારતમાં લોકડાઉન જાહેર થયું અને તે પછી કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રની રફતાર જાળવી રાખવા માટે કેટલાક રિલેક્સેશન એટલે કે કેટલીક છૂટછાટો જાહેર કરી છે તે એક હકીકત છે પણ બીજી હકીકત એ પણ છે કે કોરોના મહામારીએ કોઈ રિલેક્સેશન જાહેર કર્યાં નથી. આજથી સો વર્ષ પહેલાં ૧૯૧૮માં ફેલાયેલો […]
આજે વિશ્વ આખું કોરોનાની મહામારીથી ભયભીત છે. આ મહામારીએ વિશ્વના ૨૦૦થી વધુ દેશોના છ લાખથી વધુ લોકોનાં મોત નિપજાવ્યાં છે. એ ચીનનું બાયોલોજિક વેપન્સ છે કે કેમ તે એક અલગ વિષય છે પરંતુ આજે વિશ્વ આમેય આવનારા સંભવિત યુદ્ધના ભણકારા સાંભળી રહ્યું છે ત્યારે સામૂહિક માનવસંહારનું મોટામાં મોટું ખતરનાક શસ્ત્ર-પરમાણુ બોમ્બ કેવી રીતે શોધાયો તેની […]
તમને કોઈ પૂછે કે કોઈ એવી વ્યક્તિનું નામ કહો જે ડોક્ટર પણ હોય, બેરિસ્ટર પણ હોય, આઇએએસ પણ હોય, આઈપીએસ પણ હોય, ધારાસભ્ય પણ હોય, સંસદ સભ્ય પણ રહ્યા હોય, મંત્રી પણ બન્યા હોય, ચિત્રકાર પણ હોય ફોટોગ્રાફર પણ હોય, પ્રેરક વક્તા પણ હોય, પત્રકાર પણ હોય, કુલપતિ પણ બન્યા હોય, ઇતિહાસકાર પણ હોય, સમાજશાસ્ત્ર […]
થોમસ એડિસનના બચપણની આ વાત છે. એ વખતે થોમસ એડિસન ગામડાની નાની સ્કૂલના વિદ્યાર્થી હતા. એક દિવસ તેઓ હાથમાં એક બંધ કવર સાથે સ્કૂલમાંથી ઘેર આવ્યા. ઘેર જઈને માતાને કહ્યું : ‘મોમ’ મારા શિક્ષકે મને એક બંધ કવર આપ્યું છે અને કહ્યું છે કે, તારે અંદરનો પત્ર વાંચવાનો નથી. તારી મમ્મીને આ કવર આપજે ! […]
ભારતનો સ્વતંત્રતા દિન આવી રહ્યો છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લોકશાહી અપંગ છે. ચીનમાં એક પક્ષ-કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે. નેપાળમાં લોકતંત્ર છે પરંતુ ત્યાં પણ સામ્યવાદીઓ હાવી થઈ રહ્યા છે. બંગલા અને શ્રીલંકાને પણ પોતાની મર્યાદાઓ છે ત્યારે દેશની આઝાદી પછી લોકતંત્ર ભારતમાં કેમ ટક્યું અને કેમ મજબૂત થયું તેની પાછળ ભારતની સ્વતંત્રતાના ઇતિહાસની મજબૂત […]
આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે મંદિરનો શીલાન્યાસ થયો ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. બરાબર ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામજન્મ ભૂમી ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનશે. દેશના ૯૦ કરોડ જેટલા હિંદુઓની આસ્થાનાં પ્રતીક સમા ભગવાન શ્રીરામના જન્મની પ્રેરકકથા અહીં પ્રસ્તુત છે. ભાગીરથ મહારાજાના વંશમાં શ્રૃત, તાપી, […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel