Close
કભી કભી | Comments Off on સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

એનું નામ સ્મિતા. સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે તેની સાથે ધ્વનિ અને […]

Read more...

કભી કભી | Comments Off on ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. વિમાનમાં કેટલાક સહેલાણીઓ પણ હતા […]

Read more...

કભી કભી | Comments Off on શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]

Read more...

કભી કભી | Comments Off on બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે […]

Read more...

કભી કભી | Comments Off on એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

રસ્કિન બોન્ડ. વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે. રસ્કિન બોન્ડનો જન્મ ૧૯૩૪માં હિમાચલ પ્રદેશના કસૌલીમાં […]

Read more...

કભી કભી | Comments Off on દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

દયા રાની. એ હતી કિન્નર. એક ભવ્ય આવાસમાં રહેતી હતી. કિન્નર હોવા છતાં તેની પાસે પુષ્કળ પ્રોપર્ટી હતી. ઘરમાં અને બેંકમાં લાખો રૂપિયા પડયા રહેતા. એના ઘરમાં તેની સાથે બીજાં ત્રણ જણ રહેતાં હતાં. તેની ભત્રીજી સ્મિતા, તેની શિષ્યા કાવેરી અને તેની ભત્રીજીનો પુત્ર સુનિલ. દયારાની શહેરનું જાણીતું નામ હતું. તે અત્યંત રૂપાળી હતી. તે સામાજિક કાર્યકર્તા […]

Read more...

કભી કભી | Comments Off on મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

એનું નામ શંકર ઉર્ફે જયશંકર છે. ૩૩ વર્ષની વયનો આ ટ્રક ડ્રાઈવર અત્યાર સુધીમાં ૩૩ ખૂન અને એટલાં જ બળાત્કાર કરી ચૂક્યો છે. કર્ણાટક અને તામિલનાડુની પોલીસને કેટલાયે સમયથી તેની તલાશ હતી. શંકર તામિલનાડુના પનાંગકટ્ટુરાઈ નામના નાનકડા ગામનો વતની છે. આ ગામ સાલેમ જિલ્લામાં આવેલંું છે. પોતે પરણેલો હોવા છતાં ગામમાં રહેતી ઈન્દિરા નામની એેક પરિણીત […]

Read more...

કભી કભી | Comments Off on જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

આજે ધનતેરશ છે. ભારતીય સંસ્કૃતિમાં જ લક્ષ્મીજીની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. વેદ-પુરાણો, ઉપનિષદોમાં ભવ્ય હિંદુ સંસ્કૃતિની અનેક પુરાણ કથાઓ પડેલી છે. તેમાં એક કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન દરિયામાંથી જે રત્નો બહાર નીકળ્યા તેમાં સૌથી વિશિષ્ઠ રત્ન લક્ષ્મીજી હતા. આ અનુપમ, સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદા, શુભા અને ક્ષમાશીલ એવા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ […]

Read more...

કભી કભી | Comments Off on રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

એમનું નામ વિદ્યાસાગર. તેઓ સાચેસાચ વિદ્વાન હતા. બ્રાહ્મણ હતા. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આખા યે વિસ્તારમાં તેઓ પંડિત તરીકે ઓળખાતા હતા. અનેક લોકો તેમનું માર્ગદર્શન લેવા આવતા. આટલું જ્ઞાાન ઓછું લાગતાં તેઓ શાસ્ત્રોના વધુ અભ્યાસાર્થે કાશી ગયા. બે વર્ષ સુધી કાશીમાં અધ્યયન કરી પાછા ફર્યા. એક દિવસ કોઈએ તેમને પૂછયું: ”પંડિતજી ! પાપનો પિતા કોણ?” […]

Read more...

રેડ રોઝ | Comments Off on નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ રાજા વિક્રમાદિત્યનાં નામ સાથે જોડાયેલાં હિંદુઓનાં નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાછલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. ગુજરતું પ્રત્યેક વર્ષ નવી આશાઓ અને ઉમંગની આશાઓ લઈને આવે છે. પાછલા વર્ષની રાજકીય, સામાજિક,આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ ઉપસે છે કે, સાધુ જીવન જીવવું તે કરતાં […]

Read more...